June 17, 2025

+91 99390 80808

June 17, 2025

 | +91 99390 80808

HomeTrading Ideasઅદાણી પોર્ટ્સ

અદાણી પોર્ટ્સ

આગામી દિવસોમાં અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના શેરના ભાવમાં વધારો થવાની સંભાવનાઓ માટે ઘણા મહત્વપૂર્ણ પરિબળો જવાબદાર છે. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના ચોથા ક્વાર્ટરમાં રૂ.૩૦૧૪ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે ગયા વર્ષની સરખામણીએ ૪૭.૭૪% વધુ છે અને કુલ આવક રૂ.૮૭૭૦ કરોડ સુધી પહોંચી છે, જે ૨૧.૮૧%નો વધારો દર્શાવે છે.

ઉપરાંત, મુન્દ્રા પોર્ટે ૨૦૦ મિલિયન મેટ્રિક ટનથી વધુ કાર્ગોનું સંચાલન કરીને ભારતનું પ્રથમ બંદર બન્યું છે, જે કંપનીની ઓપરેશનલ ક્ષમતા અને બજાર હિસ્સામાં વૃદ્ધિ દર્શાવે છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Most Popular

error: Content is protected !!