ટેક મહિન્દ્રાના શેરના
ભાવમાં આગામી દિવસોમાં વધારો થવાની શક્યતા વિવિધ આર્થિક, વ્યવસાયિક અને બજાર
આધારિત પરિબળો પર આધારિત છે. કંપનીએ તાજેતરમાં મજબૂત નાણાકીય પરિણામો દર્શાવ્યા
છે.
વર્ષ ૨૦૨૫ના માર્ચ
ત્રિમાસિકમાં, ટેક મહિન્દ્રાએ અંદાજીત રૂ.૧૩,૫૫૬.૭૦ કરોડની આવક અને રૂ.૧૧૬૬.૭૦
કરોડનો નફો નોંધાવ્યો, જે અગાઉના ત્રિમાસિકથી ૧.૯૧% અને ગયા વર્ષની સમાન
ત્રિમાસિકથી ૨.૩૫% વધુ છે. ટેક મહિન્દ્રા ડિજિટલ સેવાઓ, ખાસ કરીને એઆઈ, ક્લાઉડ
કમ્પ્યુટિંગ અને 5G જેવા
ક્ષેત્રોમાં પોતાની હાજરી મજબૂત બનાવી રહી છે.
ડિસ્ક્લેમર
/ પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in