આગામી દિવસોમાં એસબીઆઈ લાઈફ
ઈન્સ્યોરન્સ કંપનીના શેરના ભાવમાં વધારો થવાની સંભાવનાઓ મજબૂત છે. લાઈફ
ઈન્સ્યોરન્સ સેક્ટરમાં વધી રહેલ પ્રવેશ, ગ્રાહકોમાં ટર્મ પ્લાન તથા યુનિટ લિંક્ડ
ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (ULIP) પ્રત્યે
વધતી લાગણી અને લાંબા ગાળાના વીમા ઉકેલો માટેની માંગમાં વધારો કંપની માટે વૃદ્ધિના
અવસરો લાવે છે.
તાજેતરના ત્રિમાસિક
પરિણામોમાં કંપનીએ નવા બિઝનેસ માર્જિન (NBM) તથા
વાર્ષિક પ્રીમિયમ ઇક્વિવેલેન્ટ (APE)માં મજબૂત
વૃદ્ધિ નોંધાવી છે, જે તેના ફંડામેન્ટલ્સને મજબૂત બનાવે છે. ડિજિટલ પ્લેટફોર્મમાં
રોકાણ અને ગ્રાહક આધારિત ઇનોવેટિવ પ્રોડક્ટ્સના સંયોજનથી કંપનીની માર્કેટ પોઝિશન
વધુ મજબૂત બની છે. વીમા ક્ષેત્રમાં સરકારની હકારાત્મક નીતિઓ તથા ટેક્સ લાભને કારણે
ગ્રાહકો તરફથી પણ માંગ વધી રહી છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને
આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in